Tuesday 5 January 2016

Maniya ki duniya

Maniya ki Duniya
ઝીંદગી મળવી એ
નસીબની વાત છે
મોત મળવું એ
સમયની વાત છે
પણ મોત પછી પણ,
કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા
કર્મની વાત છે .

No comments:

Post a Comment